• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

નવું શું છે

રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ
રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ

પ્રકાશિત : 20/08/2025

આણંદના અડાસનો ૨૪ વર્ષીય નવયુવાન શિવમ પટેલ બન્યો આત્મનિર્ભર આણંદ,બુધવાર: આણંદની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને જિલ્લાની  જુદી જુદી…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક

પ્રકાશિત : 20/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે માટે મનપાનો સેનેટરી…

વિગતો જુઓ
વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી
વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી

પ્રકાશિત : 20/08/2025

આણંદ, બુધવાર: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ…

વિગતો જુઓ
નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું
નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું

પ્રકાશિત : 20/08/2025

આરોગ્ય વિભાગની ટીમના સંયુક્ત પ્રયાસ થકી મીનાબેહેને  કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવી આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
દિન વિશેષ : ૨૦ ઓગસ્ટ

પ્રકાશિત : 20/08/2025

વિશ્વ મચ્છર દિવસ સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે આણંદ, બુધવાર: વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ

પ્રકાશિત : 20/08/2025

આણંદ, મંગળવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા SMCના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે

પ્રકાશિત : 20/08/2025

નાગરીકો ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકશે સંવાદ અને પુનઃરચનાથી SMCને વધુ અસરકારક બનાવવાની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
વડોદરામાં તા.૨૭ ઓગસ્ટ થી વાયુસેનામાં અગ્નિવીરની ભરતી પ્રક્રિયા યોજાશે

પ્રકાશિત : 20/08/2025

વાયુસેનામાં અગ્નિવીર બનવા માટે સમગ્ર ગુજરાતના યુવાનો માટે આવી અમૂલ્ય તક આ ભરતી રેલી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે…

વિગતો જુઓ
હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો
હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

પ્રકાશિત : 12/08/2025

સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલના  અધ્યક્ષપદે તારાપુર  નગરપાલિકા વિસ્તારમાં  તિરંગા પદ યાત્રા યોજાઈ રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈન્ય કર્મીના યુનિફોર્મ…

વિગતો જુઓ
મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો
મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો

પ્રકાશિત : 12/08/2025

આણંદ, સોમવાર: મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય…

વિગતો જુઓ