બંધ

નવું શું છે

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરાશે - કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરાશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

પ્રકાશિત : 07/08/2025

આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ

પ્રકાશિત : 07/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મનપાનો એસ્ટેટ વિભાગ કામ કરી રહ્યો છે. મનપાના…

વિગતો જુઓ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

પ્રકાશિત : 07/08/2025

આરોગ્ય કર્મીઓ દ્વારા ૪.૪૫ લાખ ઉપરાંત ઘરોમાં સર્વે કરતા ૬૭૨૨ ઘરો ખાતે મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના…

વિગતો જુઓ
તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રકાશિત : 07/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના…

વિગતો જુઓ