બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા. ૨૪ સપ્ટેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 03/09/2025

અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર:…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ
આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

પ્રકાશિત : 03/09/2025

આણંદ જિલ્લામાં  પાવર ગ્રીડ દ્વારા રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટ સ્થાપિત કરાયા મોગર પ્રાથમિક શાળા ખાતેથી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ  ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 03/09/2025

અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ…

વિગતો જુઓ
કરમસદ - આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે
કરમસદ – આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

પ્રકાશિત : 03/09/2025

આણંદના સાંગોડપુરા ખાતે તા. ૦૩ સપ્ટેમ્બરના રોજ  વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર: સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ…

વિગતો જુઓ
ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ
ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ “આશી ના મહારાજા’’ ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

પ્રકાશિત : 03/09/2025

પેટલાદમાં આશી ગામના યુવાનોએ વિઘ્નહર્તાના દર્શનની સાથે દેશના શૌર્યની ઝાંખી દર્શાવતો બનાવ્યો અનોખો ગણેશ પંડાલ પહલગામ આતંકી હુમલાના પ્રત્યુત્તરમાં સૈન્ય…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આગામી તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત : 03/09/2025

આણંદ, સોમવાર: આગામી દિવસોમાં ઈદ- એ -મિલાદ તથા ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તેમજ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો…

વિગતો જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

પ્રકાશિત : 03/09/2025

અધિકારીઓએ  ગામોની  રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા આણંદ,સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો

પ્રકાશિત : 03/09/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા આણંદ, સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “ખાધ સુરક્ષા ધોરણો અને નિયમન” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 30/08/2025

આણંદ, શનિવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી અને આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના સંયુક્ત ઉપક્રમે “ખાદ્ય સુરક્ષા ધોરણો અને અને…

વિગતો જુઓ