બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

પ્રકાશિત : 01/10/2025

તા.૦૭/૧૦/૨૦૨૫, 4:00 PM થી તા.૦૯/૧૦/૨૦૨૫, 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવુ આણંદ, બુધવાર: આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

પ્રકાશિત : 01/10/2025

લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર અને રાગીનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવે સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી…

વિગતો જુઓ
આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ
આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ

પ્રકાશિત : 30/09/2025

આણંદ, મંગળવાર: સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ (Block Water Sanitation Mission) BWSM અંતર્ગત ગ્રામ્યકક્ષાએ દૈનિક ધોરણે સ્વચ્છતા…

વિગતો જુઓ
પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ
પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પ્રકાશિત : 30/09/2025

આણંદ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ  વિતરણ કાર્યક્રમ યોજાયો આણંદ, મંગળવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા તથા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ની ઉજવણીમાં આણંદ જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોનો ઉત્સાહ

પ્રકાશિત : 29/09/2025

સહકારી ક્ષેત્રને સુદૃઢ બનવા માટે જીએસટી સુધારાને વધાવ્યો આણંદ,સોમવાર: આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ના ઉપલક્ષ્યમાં પશુપાલકો અને સહકારી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જીએસટી નો દર ઘટવાથી ખેતી ખર્ચ ઓછો થશે અને આવક વધશે-વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલ

પ્રકાશિત : 29/09/2025

જીએસટી નો દર ઘટાડવા બદલ આણંદ જિલ્લાના ખેડૂતે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખ્યો આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જીએસટીના દરમાં ઘટાડો

પ્રકાશિત : 29/09/2025

આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જીએસટીના દરોમાં ઘટાડો

પ્રકાશિત : 29/09/2025

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખી વ્યક્ત કર્યો આભાર આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 29/09/2025

આણંદ, શુક્રવાર: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ…

વિગતો જુઓ