બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજોનોને આવક મર્યાદા અને બીપીએલ સ્કોર બાધ સિવાય માસિક રૂ. ૧૦૦૦/-નુ પેન્શન મળવા પાત્ર

પ્રકાશિત : 20/12/2025

આણંદ જિલ્લાના દિવ્યાંગજનોને અરજી કરવા અનુરોધ ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના)  હેઠળ લાભ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર

પ્રકાશિત : 20/12/2025

મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તા.૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ…

વિગતો જુઓ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત : 20/12/2025

આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ…

વિગતો જુઓ
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

પ્રકાશિત : 20/12/2025

આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી  રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે

પ્રકાશિત : 19/12/2025

ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ…

વિગતો જુઓ
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

પ્રકાશિત : 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત…

વિગતો જુઓ
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

પ્રકાશિત : 18/12/2025

જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ  યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના…

વિગતો જુઓ
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે

પ્રકાશિત : 18/12/2025

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન
આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

પ્રકાશિત : 18/12/2025

૨૧૦૦ થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને…

વિગતો જુઓ