બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી  રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે

પ્રકાશિત : 19/12/2025

ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ…

વિગતો જુઓ
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

પ્રકાશિત : 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત…

વિગતો જુઓ
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પ્રકાશિત : 19/12/2025

₹4 કરોડના ખર્ચે ઈસરામા, બાંધણી, ચાંગા અને ઘુટેલી પ્રાથમિક શાળાના 27 નવા વર્ગખંડો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું આણંદ, શુક્રવાર: રાજ્ય…

વિગતો જુઓ
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

પ્રકાશિત : 18/12/2025

જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ  યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના…

વિગતો જુઓ
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી

પ્રકાશિત : 18/12/2025

આણંદ,ગુરુવાર:  રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ  આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ…

વિગતો જુઓ
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે

પ્રકાશિત : 18/12/2025

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,…

વિગતો જુઓ
અલારસા આંકલાવ રોડ ઉપર રૂપિયા 195 લાખના ખર્ચે તૈયાર થયેલ નવું બોક્સ કલવર્ટ (નાળું) નું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
અલારસા આંકલાવ રોડ ઉપર રૂપિયા 195 લાખના ખર્ચે તૈયાર થયેલ નવું બોક્સ કલવર્ટ (નાળું) નું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત : 18/12/2025

આણંદ, ગુરૂવાર: બોરસદ અને આંકલાવને જોડતા ટૂંકમાં ટૂંકા રસ્તો જે 11 કિલોમીટરની લંબાઈનો છે, ત્યાં અલારસા કોસીન્દ્રા રોડ ઉપર ગત…

વિગતો જુઓ
રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત : 18/12/2025

રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્ય મંદિર કઠોલનું ખાતમુર્હુત કરાયું આણંદ, ગુરૂવાર: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન
આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

પ્રકાશિત : 18/12/2025

૨૧૦૦ થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને…

વિગતો જુઓ