બંધ

નવું શું છે

અનેક જીવોનું પોષણ કરતી નદીનું પૂજન કરવાની અનોખી પરંપરા:મહી બીજ ઉત્સવ
અનેક જીવોનું પોષણ કરતી નદીનું પૂજન કરવાની અનોખી પરંપરા:મહી બીજ ઉત્સવ

પ્રકાશિત : 20/01/2026

રબારી સમાજની કુલવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી થાય છે અભિષેક મહી અને દરિયા દેવ (સાગર)ના વહેરા ખાડીમાં લગ્ન થવા વેળાએ …

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના અભાવે વિદ્યાનગરની હોટલ JD ને કરાયો ₹10,000 નો દંડ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના અભાવે વિદ્યાનગરની હોટલ JD ને કરાયો ₹10,000 નો દંડ

પ્રકાશિત : 20/01/2026

આણંદ મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આજથી આણંદ ખાતે દર મંગળવારે ભરાશે ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’

પ્રકાશિત : 20/01/2026

નગરજનોને ખેડૂતો પાસેથી રસાયણમુક્ત અને શુદ્ધ શાકભાજી ખરીદવાની તક ​આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટેની પરમિશન આપવામાં આવશે માત્ર 48 કલાકમાં

પ્રકાશિત : 19/01/2026

આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની રજૂઆતને પગલે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ લીધો ત્વરિત નિર્ણય નગરજનોને મકાન બાંધકામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ…

વિગતો જુઓ
૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન
૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન

પ્રકાશિત : 19/01/2026

ઉમરેઠ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ આણંદ, શનિવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ…

વિગતો જુઓ
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત : 19/01/2026

સરકારી ઓફિસોમાં વીજળીની બચત થાય તે માટે અધિકારી/કર્મચારીઓની અનઉપસ્થિતિમાં વીજ ઉપકરણો ચાલુ ન રહે તે જોવા અનુરોધ બોરસદ ચોકડી પાસેના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
વજન નિયંત્રણ અને અનેક રોગો સામે રક્ષણ માટેનો રામબાણ ઉપાય એટલે પૌષ્ટિક આહાર

પ્રકાશિત : 19/01/2026

પોષણયુક્ત આહારમાં જાડા ધાન્ય અને કઠોળની અગત્યતા મેદસ્વિતાને ટાળો, શ્રી અન્ન,જાડા ધાન્ય (મિલેટ્સ) અને કઠોળને અપનાવો! આણંદ, શનિવાર: આજના ઝડપી…

વિગતો જુઓ
આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો
આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

પ્રકાશિત : 19/01/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો પ્રારંભ કરાયો આણંદ, શનિવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા…

વિગતો જુઓ