બંધ

નવું શું છે

રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી
રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

પ્રકાશિત : 27/01/2026

ભૂલકાઓને પોતાના હાથે પોષણ આહાર ખવડાવી, આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કરતા મંત્રીશ્રી મનીષાબેન વકીલ આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ…

વિગતો જુઓ
બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન
બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

પ્રકાશિત : 27/01/2026

પ્રજાની જન સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સેવા, સુરક્ષા અને શાંતિ ના મૂળ મંત્રને…

વિગતો જુઓ
પેટલાદ ખાતે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો
પેટલાદ ખાતે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 27/01/2026

આણંદ, શુક્રવાર: પેટલાદ નગરપાલિકા દ્વારા એન. કે. હાઈસ્કૂલ ખાતે ભારત સરકારની મહત્વકાંક્ષી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જિલ્લા પંચાયત આણંદ ખાતે ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી કરાશે

પ્રકાશિત : 27/01/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે થશે ધ્વજવંદન આણંદ, શુક્રવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આવતીકાલે આણંદ જિલ્લાના પ્રવાસે

પ્રકાશિત : 22/01/2026

જિલ્લાની વિવિધ આંગણવાડી અને શાળાઓની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે આણંદ, ગુરૂવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે તા.૨૩ જાન્યુઆરીના રોજ બોરસદ ખાતે નવી ડી.વાય.એસ.પી. કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે

પ્રકાશિત : 22/01/2026

આણંદ, ગુરૂવાર: રાજ્યના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ આવતીકાલે તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના…

વિગતો જુઓ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 22/01/2026

કુલ ૦૭ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે…

વિગતો જુઓ