બંધ

નવું શું છે

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 27/02/2026

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૦૫ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું આણંદ, ગુરૂવાર: રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

પ્રકાશિત : 27/02/2026

વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી, મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપતા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ થતા જાણીતી સંસ્થાઓને લાખોનો દંડ

પ્રકાશિત : 25/02/2026

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ચકાસણી અર્થે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણમાં…

વિગતો જુઓ
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

પ્રકાશિત : 25/02/2026

આણંદ, બુધવાર: નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના ઉમદા હેતુથી “Ending Stigma, Embracing Dignity” ના સૂત્ર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

પ્રકાશિત : 25/02/2026

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 50966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ જિલ્લામાં 59 વિદ્યાર્થીઓને આપવામાં આવી લહિયાની…

વિગતો જુઓ
આણંદમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં ‘ખેડૂતથી ગ્રાહક સુધી શુદ્ધ ઉત્પાદનોનુ સીધું વેચાણ
આણંદમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં ‘ખેડૂતથી ગ્રાહક સુધી શુદ્ધ ઉત્પાદનોનુ સીધું વેચાણ

પ્રકાશિત : 25/02/2026

દર મંગળવારે બોરસદ ચોકડી ખાતે ભરાતા ‘પ્રાકૃતિક બજાર’ને નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ રસાયણમુક્ત શાકભાજી માટે વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લાંભવેલ રોડ ખાતેના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લાંભવેલ રોડ ખાતેના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

પ્રકાશિત : 25/02/2026

જોગણી માતાના મંદિર પાસેથી ગેરકાયદેસર દબાણો દૂર કરીને 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરાઈ આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર…

વિગતો જુઓ
આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન
આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન

પ્રકાશિત : 25/02/2026

“સરકારની યોજના ના કારણે અમોને એક પણ રૂપિયો ખર્ચ થયા વગર સરકારે મારી દિકરી યશવીને નવ જીવન આપ્યુ છે”:- યશવીના…

વિગતો જુઓ