બંધ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના

Filter Scheme category wise

ફિલ્ટર

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના

હેતુ વિધવા સ્ત્રીઓનું પુન:સ્થાપન. ટૂંક પરિચય ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયની ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે. યોજનાની લાક્ષણિકતાઓ ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ