• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
અમદાવાદ વિમાન દુર્ઘટના 1
અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત : 16/06/2025

આણંદના તાલુકાના મૃતકોનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ  પુષ્પાંજલિ આપીને પરિવારજનોને  આપી સાંત્વના. આણંદ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત : 16/06/2025

આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહને અનિવાર્ય કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે. આણંદ જિલ્લામાં ૧૦ જેટલી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ ની…

વિગતો જુઓ
અમદાવાદ વિમાન દુર્ઘટના 3
અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત : 16/06/2025

મૃતકોના પાર્થિવ દેહના  અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે  કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

પ્રકાશિત : 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા

પ્રકાશિત : 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે વધુ ૦૫ એમ્બ્યુલન્સ કરાશે રવાના

પ્રકાશિત : 16/06/2025

આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના

પ્રકાશિત : 16/06/2025

આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓની સ્મશાન યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહી પરિવારજનોને સહાય પૂરી પાડશે જે તે તાલુકાના અધિકારીઓ….

વિગતો જુઓ
ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે 1
ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે

પ્રકાશિત : 16/06/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના…

વિગતો જુઓ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ 1
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ

પ્રકાશિત : 16/06/2025

મૃતકોના અંતિમ સંસ્કાર સહિત અન્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર પરિવારજનોની  પડખે. આણંદ,શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના

પ્રકાશિત : 16/06/2025

 મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ…

વિગતો જુઓ