• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 7
આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

પ્રકાશિત : 19/06/2025

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સોજીત્રા અને બોરસદ તાલુકાના મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી થતા નાયબ મુખ્ય દંડકશ્રી તથા સાંસદશ્રી સહિત પદાધિકારીઓ….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”

પ્રકાશિત : 19/06/2025

આણંદ, મંગળવાર: પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ  ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે…

વિગતો જુઓ
આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે 4
આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

પ્રકાશિત : 19/06/2025

આંગણવાડીમાં આવતાં ભૂલકાઓની સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું. નવીન ટેકનોલોજી સાથે બાળકોનું ભણતર અને ઘડતર થાય તે જરૂરી. આણંદના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

પ્રકાશિત : 19/06/2025

આણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે. શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આજ તા. ૧૮ મી જૂન થી આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે

પ્રકાશિત : 19/06/2025

આણંદ,મંગળવાર: આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરવા તા. ૧૮ જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે. રાજ્યના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને સાઈડ કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૮જૂન થી તા.૦૨જુલાઈ સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત : 19/06/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ

પ્રકાશિત : 19/06/2025

અન્ય ૨૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ તેમના પરિજનોને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તરફથી આપવામાં આવશે. આણંદ, મંગળવાર: અમદાવાદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો

પ્રકાશિત : 19/06/2025

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત રહેવા  પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદની તાકીદ. આણંદ,મંગળવાર: સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજાશે

પ્રકાશિત : 16/06/2025

મતદાનના દિવસે  રજા આપવા તથા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની…

વિગતો જુઓ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો 4
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો

પ્રકાશિત : 16/06/2025

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને  આપી સાંત્વના. પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના…

વિગતો જુઓ