બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

પ્રકાશિત : 18/02/2025

આજે તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે સવારે ૯-૦૦કલાક થી મત ગણતરી કરાશે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
બોરસદ નગરપાલિકા વિસ્તારમાં ડાયવર્ઝન

પ્રકાશિત : 17/02/2025

આણંદ, શનિવાર: બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રાઠોડ ચોકડી પર વરસાદી પાણીના નીકાલ માટે બોક્ષ કલવર્ટ ડ્રેઇન બનાવવાની કામગીરી ચાલુ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સિંચાઈ વિભાગ હસ્તકની નહેર પરના રોડની રીસરફેસિંગ ની કામગીરી તબક્કાવાર હાથ ધરાશે

પ્રકાશિત : 17/02/2025

આણંદ, શનિવાર: આણંદ સિંચાઈ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની કેનાલો દ્વારા આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત : 17/02/2025

દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત : 17/02/2025

તા.૨૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર આણંદ જિલ્લામાં સભા સરઘસબંધી અને હથિયારબંધી આણંદ, શનિવાર: તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નગરપાલિકા/ તાલુકા પંચાયતની સામાન્ય /…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત : 17/02/2025

ઓડ, બોરીઆવી અને આકલાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી/ ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયત પેટા ચૂંટણીનું મતદાન આજે તા.૧૬…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના બે વ્યક્તિઓ આંકલાવના મુકેશભાઈ પઢીયાર અને કરમસદ પંચવટી વિસ્તારના અજય ભાઈ તળપદાની પાસા હેઠળ અટકાયત

પ્રકાશિત : 17/02/2025

આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરીએ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પાસાના કર્યા હુકમો આણંદ જિલ્લાના બે વ્યક્તિઓ દ્વારા ખાનગી રહે અવારનવાર…

વિગતો જુઓ
Tarapur Jan Vikas Campaign
જન વિકાસ ઝુંબેશ – તારાપુર

પ્રકાશિત : 05/10/2019

આણંદ જિલ્લામાં “જન વિકાસ ઝુંબેશ” કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકાના નાગરિકોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ લાભ આપવામાં આવ્યાં. ‘‘કોઇ એક…

વિગતો જુઓ
આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રકાશિત : 25/01/2019

મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી…

વિગતો જુઓ
Vataman Tarapur Damaged Bridge...
વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો

પ્રકાશિત : 24/12/2018

વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો. વૈકલ્પિક રસ્તો છે તારાપુર – વૌઠા – ધોળકા…

વિગતો જુઓ