આવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)
આણંદ જિલ્લોના તમામ મોટા શહેરોમાં સરકારી આવાસ અને ખાનગી હોટલ-ગેસ્ટહાઉસ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે.
કેટલાક નીચે પ્રમાણે છે:
અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), આણંદ
સરનામું: ચરોતર હાઉસ, અમુલ ડેરી રોડ, પોપાટી નગર, આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧
સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, આણંદ
ફોન – ૦૨૬૯૨ – ૨૪૦૫૫૧
અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), પેટલાદ
સરનામું: સર્કિટ હાઉસ, પેટલાદ, જિ. આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧
સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, પેટલાદ
ફોન – ૦૨૬૯૭-૨૨૪૮૭૦
અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), ખંભાત
સરનામું: સર્કિટ હાઉસ, ખંભાત, જિ. આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧
સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, પેટલાદ
ફોન – ૦૨૬૯૮-૨૨૦૨૪૧