બંધ

આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રકાશિત તારીખ : 25/01/2019

મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ૧૧ અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી