બંધ

નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના

Filter Scheme category wise

ફિલ્ટર

નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના

હેતુ આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વ્રુદ્ધોને આર્થિક સહાય કરવાનો છે. ટૂંક પરિચય આ યોજના ગુજરાત સરકાર ધ્વારા અમલી છે. આ યોજના તમામ નિરાધાર વ્રુદ્ધો (૬૦ – આજીવન) માટે અમલી છે. યોજનાની લાક્ષણિકતાઓ જે વરિષ્ઠ નાગરિકોને પુત્ર નથી હોતા, તેમને આજીવિકા ચલાવવા માટે રાજ્ય સરકાર ધ્વારા રૂ. ૨૦૦/માસ ની સહાય કરવામાં આવે છે. દસ્તાવેજ પેઢીનામું (જેમાં દર્શાવેલ હોય કે દિકરો નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલો છે.) રહેઠાંણનો પુરાવો. નાગરિક્ત્વનો…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ